મોરબીના જોધપર (નદી) નિવાસી કાનજીભાઈ બરાસરાનું અવસાન

મોરબી : મોરબીના જોધપર (નદી) નિવાસી કાનજીભાઈ ઓધવજીભાઈ બરાસરા (ઉ.વ. 78) તે જયદીપભાઈ બરાસરાના પિતા તેમજ દેવશીભાઈ ઓધવજીભાઈ બરાસરા તથા સ્વ. હંસરાજભાઈ ઓધવજીભાઈ બરાસરાના...

મોરબી નિવાસી સવજીભાઈ ટાંકનું અવસાન 

મોરબી: મોરબી નિવાસી સવજીભાઈ ચકુભાઈ ટાંક (ઉં. વ. 92) તે શાંતિલાલ સવજીભાઈ ટાંક (મો. નં. 99748 39579) ના પિતા, તે અભિજીત શાંતિલાલ ટાંક (મો....

મહેન્દ્રનગર નિવાસી જેઠીબેન માવજીભાઈ ઉધરેજાનું નિધન

મોરબી : મૂળ કૃષ્ણનગર હાલ મહેન્દ્રનગર નિવાસી જેઠીબેન માવજીભાઈ ઉધરેજા ( ઉ.વ.83) તે સ્વ. માવજીભાઈ મોહનભાઇ ઉધરેજાના પત્ની, નવીનભાઈના માતૃશ્રીનું તા.19ને રવિવારના રોજ અવસાન...

મોરબી નિવાસી કમલેશભાઈ પરમારનું અવસાન

  મોરબી: મુળ માણેકવાડા હાલ મોરબી નિવાસી કમલેશભાઈ મોહનભાઈ પરમાર તે મોહનભાઈ સામાભાઈ પરમારના દીકરા, તે રમેશભાઈના નાનાભાઈ, તે નરેશકુમાર તથા જગદીશભાઈના મોટાભાઈનું તા.18/2/2023ના રોજ...

મોરબી નિવાસી રત્નાકરભાઈ લાખાણીનું અવસાન

મોરબી: રત્નાકરભાઈ નિરંજનભાઇ લાખાણી (ઉ.વ.32)નુ તારીખ 16/2/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 19/2/2023 ને રવિવારે બપોરે 3:00 થી 5:00 કલાક દરમ્યાન તેમના...

મોરબી નિવાસી ભાનુબેન કાનજીભાઈ પરમારનું અવસાન

  મોરબી નિવાસી ભાનુબેન કાનજીભાઈ પરમાર (ઉ. વર્ષ 88) તે કિશોરભાઈ, સ્વ દિપકભાઈ, વિનોદ ભાઈ, તથા મધુબેન, સરોજબેન ના માતૃશ્રી તથા સંદીપ, મનીષ,જીજ્ઞેશ,મેહુલ (રેલ્વે)ના દાદી...

મોરબી નિવાસી પ્રેમજીભાઈ વાઘેલાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રેમજીભાઈ સવાભાઈ વાઘેલા તે કિશોરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા અનીલભાઈ પ્રેમજીભાઈ વાઘેલાના પિતાનું તારીખ 13-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે....

મોરબી નિવાસી ચેતનભાઈ રમેશભાઈ ચાવડાનું અવસાન, સોમવારે બેસણું 

મોરબી : મુ. મોટા રામપર, હાલ સો-ઓરડી, મોરબી -૨ નિવાસી ચેતનભાઈ રમેશભાઈ ચાવડા (ઉ. ૩૫) નું તારીખ ૧૧/૨/૨૦૨૩ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે....

મોરબી : ગોદાવરીબેન પરસોતમભાઈ વરસડાનું અવસાન

મોરબી : ગોદાવરીબેન પરસોતમભાઈ વરસડા તે આશીસભાઈના માતૃશ્રીનું તા.11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને સોમવારના રોજ લીલાપર કેનાલ રોડ પર રામકો...

મોરબી નિવાસી શાંતાબેન ઘોડાસરાનું અવસાન

  મોરબી: મોરબી નિવાસી શાંતાબેન હરખાભાઈ ઘોડાસરા તે બચુભાઈ ઘોડાસરા તથા માવજીભાઈ ઘોડાસરા તથા ત્રિભોવનભાઈ ઘોડાસરા તથા મનસુખભાઈ ઘોડાસરા તથા રમેશભાઈ ઘોડાસરાના માતાનું તારીખ 10-2-2023...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...