મહેન્દ્રનગર નિવાસી જેઠીબેન માવજીભાઈ ઉધરેજાનું નિધન

- text


મોરબી : મૂળ કૃષ્ણનગર હાલ મહેન્દ્રનગર નિવાસી જેઠીબેન માવજીભાઈ ઉધરેજા ( ઉ.વ.83) તે સ્વ. માવજીભાઈ મોહનભાઇ ઉધરેજાના પત્ની, નવીનભાઈના માતૃશ્રીનું તા.19ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું રાખેલ નથી.

- text

- text