મોરબી : મૂળ કૃષ્ણનગર હાલ મહેન્દ્રનગર નિવાસી જેઠીબેન માવજીભાઈ ઉધરેજા ( ઉ.વ.83) તે સ્વ. માવજીભાઈ મોહનભાઇ ઉધરેજાના પત્ની, નવીનભાઈના માતૃશ્રીનું તા.19ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું રાખેલ નથી.
Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...
સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...