મોરબી નિવાસી ભાનુબેન કાનજીભાઈ પરમારનું અવસાન

- text


 

મોરબી નિવાસી ભાનુબેન કાનજીભાઈ પરમાર (ઉ. વર્ષ 88) તે કિશોરભાઈ, સ્વ દિપકભાઈ, વિનોદ ભાઈ, તથા મધુબેન, સરોજબેન ના માતૃશ્રી તથા સંદીપ, મનીષ,જીજ્ઞેશ,મેહુલ (રેલ્વે)ના દાદી નું તા. 17.02.2023 ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદ્ ગત નું બેસણું તા. 20.02.2023 ના રોજ સાંજે 04.00 થી 06.00 દેશળ દેવ હોલ જુલતા પુલ પાસે મોરબી રાખેલ છે.

 

- text