જેતપરમાં કાલે શનિવારે મહાકાલેશ્વર શિવમહોરાની વાજતે-ગાજતે નગરયાત્રા નીકળશે

- text


 

મોરબી: મોરબીના જેતપર ગામે આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ભગવાન સદાશિવ મહાકાલેશ્વર શિવમહોરાની રવેડી (નગરયાત્રા) આવતીકાલે શનિવારે સાંજે 3:00 કલાકે શિવમંદિરથી પ્રસ્થાન થશે.

- text

આ અવસરે તમામ ધર્મપ્રેમી જનતાને રવેડીના દર્શન કરવા તેમજ શિવમોહરા નગરયાત્રામાં ઉપસ્થિત રહેવા મહંત બલરાજગીરી (સ્વામીજી) તથા સમસ્ત જેતપર ગામ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. રવેડી આવતીકાલે સાંજે 3:00 થી 6:00 કલાક દરમિયાન નીલકંઠ ડી.જે.ના સથવારે શિવમંદિરથી પ્રસ્થાન થશે.

 

- text