મોરબી નિવાસી ચેતનભાઈ રમેશભાઈ ચાવડાનું અવસાન, સોમવારે બેસણું 

- text


મોરબી : મુ. મોટા રામપર, હાલ સો-ઓરડી, મોરબી -૨ નિવાસી ચેતનભાઈ રમેશભાઈ ચાવડા (ઉ. ૩૫) નું તારીખ ૧૧/૨/૨૦૨૩ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૩ને સોમવારે બપોરે ૩થી ૫, તેમના નિવાસ સ્થાન સો -ઓરડી મેઈનરોડ અર્બન હેલ્થ સેન્ટર પાસે, મોરબી ખાતે રાખેલ છે.રમેશભાઈ મોતીભાઈ ચાવડા (મો.7069982515), હિતેન્દ્રભાઇ ડી ચાવડા (મો.9725870870),રાજેશભાઈ મગનભાઈ ચાવડા,(મો.9726933970), કિરીટભાઈ નથુભાઈ ચાવડા (મો.9313914008), આશિષભાઇ દેવરાજભાઇ ચાવડા (મો.9925234470)

- text

- text