- text
મોરબી : ગોદાવરીબેન પરસોતમભાઈ વરસડા તે આશીસભાઈના માતૃશ્રીનું તા.11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને સોમવારના રોજ લીલાપર કેનાલ રોડ પર રામકો બંગલો પાછળ ગજાનન પાર્કમાં અનુરાગ એપાર્ટમેન્ટ ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને સાંજે 4થી 6 રાખેલ છે.
- text
- text