મોરબી નિવાસી પ્રેમજીભાઈ વાઘેલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પ્રેમજીભાઈ સવાભાઈ વાઘેલા તે કિશોરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા અનીલભાઈ પ્રેમજીભાઈ વાઘેલાના પિતાનું તારીખ 13-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતના આત્માની શાંતિ અર્થે ભજન સંધ્યાનું આયોજન તારીખ 16-2-2023 ને ગુરુવારે રાત્રે 10 કલાકે અને ટાણાનું આયોજન તારીખ 17-2-2023 ને શુક્રવારે બપોરે 11 કલાકે તેઓના નિવાસ સ્થાન શાંતિવન સોસાયટી, રણછોડનગરની પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. મો.નં. 9712670601.

- text

- text