મોરબી નિવાસી કમલેશભાઈ પરમારનું અવસાન

- text


 

મોરબી: મુળ માણેકવાડા હાલ મોરબી નિવાસી કમલેશભાઈ મોહનભાઈ પરમાર તે મોહનભાઈ સામાભાઈ પરમારના દીકરા, તે રમેશભાઈના નાનાભાઈ, તે નરેશકુમાર તથા જગદીશભાઈના મોટાભાઈનું તા.18/2/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું, પાણીઢોળ તા.20/2/2023ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન લાયન્સ નગર, શનાળા બાયપાસ, શેરી નં-2 મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text