મોરબી: જેતપુર (મ) નિવાસી હીરાબેન પટેલનું અવસાન

- text


 

મોરબી: જેતપુર (મ) નિવાસી હીરાબેન અવિચળભાઈ પટેલ (ઉં. વ. 90)નું તારીખ 21-1-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-1-2023 ને સોમવારના રોજ બપોરે 3 થી 5 કલાકે રામજીભાઈ મહાદેવભાઈ જાકાસણીયાના નિવાસસ્થાને જેતપર (મ) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text