મોરબી નિવાસી ગોરધનભાઈ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : મુળ જાંબુડા હાલ મોરબી નિવાસી ગોરધનભાઈ ખોડાભાઈ કાસુન્દ્રા (ઉ.વ.65) તે ગુણવંતભાઈ તથા રાકેશભાઈના પિતા, મનજીભાઈ, કાનજીભાઈ તથા મગનભાઈના ભાઈ અને મુકેશભાઈ, સંજયભાઈ તથા કેતનભાઇના કાકાનું તારીખ 20/1/2023 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23/1/2023 ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાક દરમ્યાન શિવ હોલ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી મુકામે તેમજ સાંજે 4:00 થી 6:00 કલાક દરમ્યાન પટેલ સમાજ વાડી, જાંબુડા મુકામે રાખવામાં આવ્યું છે. (98257 50318, 98792 28026)

- text

- text