મોરબીમાં વકીલની પ્રમાણિકતા : પોસ્ટ કર્મચારીની ભૂલથી જમા થયેલા રૂ.50 હજાર પરત કર્યા

- text


મોરબી : મોરબીના જાણીતા એડવોકેટ નોટરી ભણજીભાઈ એમ. વરિયા થોડા સમય અગાઉ પોસ્ટ ઓફિસે પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા આવ્યા હતા. પણ એકાઉન્ટમાં બેલેન્સ ન હોવા છતાં કેશિયરની ભૂલને કારણે વકીલને રૂ. 50 હજાર ચૂકવી દીધા હતા. પાછળથી કેશિયરને ખબર પડી કે વકીલના ખાતામાં પૈસા ન હોવા છતાં રૂ. 50 હજાર આપી દીધા હતા આથી તેઓએ વકીલને વિનંતી કરી અને વકીલે પ્રમાણિકતા દાખવીને પોસ્ટ ઓફિસમાં રૂ.50 હજાર જમા કરાવી દીધા હતા.

- text

- text