મોરબી નિવાસી વજીબેન અમૃતિયાનું અવસાન 

- text


મોરબી: મુ.જેતપુર(મચ્છુ) હાલ મોરબી નિવાસી વજીબેન કાનજીભાઈ અમૃતિયા (ઉ.વ.90) તે પ્રાણજીવનભાઈ (9426481105), રાઘવજીભાઈ (9974705718)ના માતા અને વિવેકભાઈના દાદીનું તા.19/1/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.21/1/2023 ને શનિવારે બપોરે 3:00 થી 5:00 કલાક દરમ્યાન ઉમા હોલ રવાપર મંદિરની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text