મોરબી : વાંકડા નિવાસી નંદલાલભાઈ ઘોડાસરાનું અવસાન

- text


મોરબી: મોરબીના વાંકડા નિવાસી નંદલાલભાઈ મોહનભાઈ ઘોડાસરા (ઉં.વ. 55) તે ગં.સ્વ. કંચનબેન નંદલાલભાઈ ઘોડાસરાના પતિ, પ્રવિણભાઈ ઘોડાસરા, દુર્લભજીભાઈ ઘોડાસરાના ભાઈ અને વિજયભાઈ ઘોડાસરા તથા પુજાબેન દિલીપભાઈ રાણીપાના પિતાનું તારીખ 12-01-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-1-2023 ને શનિવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન વાંકડા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text