મોરબી નિવાસી શાંતિલાલ જગજીવન સંપટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શાંતિલાલ જગજીવન સંપટ ઉ.89 તે સુધીરભાઈ, ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ સંપટના કાકાનું તા.16ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.19ના રોજ...

મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ કાવરનું અવસાન

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નિવાસી પ્રભુભાઈ માધવજીભાઈ કાવર ઉ.87 તે સ્વ.રમેશભાઈ, કાંતિભાઈ અને હસમુખભાઈના પિતાજીનું તા.16ના રોજ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 28ને...

મોરબીના મોટા રામપર નિવાસી મંજુલાબેન હીરાલાલ રાવલનું અવસાન

મોરબી : મોરબીના મોટા રામપર (ઉમિયાનગર) નિવાસી સ્વ.હીરાલાલ બેચરલાલ રાવલના ધર્મપત્ની મંજુલાબેન હીરાલાલ રાવલ તે પ્રસાદભાઈ,હસમુખભાઈ,ભરતભાઈ અને અશ્વિનભાઈના માતુશ્રી તેમજ મનિષ અને ચિન્ટુના દાદીમાનું...

જોડિયા નિવાસી શાંતાબેન લીંબાણીનું અવસાન

મોરબી : જોડિયા નિવાસી શાંતિબેન અમૃતલાલ લીંબાણી (ઉં.વ. 86) તે સ્વ. અમૃતલાલ મગનલાલ લીંબાણીના પત્ની,કાંતિભાઈ (મો.નં. 9909884889) જયસુખભાઈ (મો.નં. 6352760445) કમલેશભાઈ (મો.નં. 9722946164) મુકેશભાઈ...

પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા જાડેજાનું 115 વર્ષની વયે નિધન

મોરબી : આજના સમયમાં 65થી 70 વર્ષના આયુષ્યમા પણ માણસ અનેક બીમારીઓનો ભોગ બનતો હોય છે ત્યારે મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા વખતસંગજી...

મોરબી નિવાસી અમૃતબેન (શોભનાબેન) શેરસીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમૃતબેન (શોભનાબેન) મહાદેવભાઈ શેરસીયા (ઉં.વ. 66) તે મહાદેવભાઈ નારણભાઈ શેરસીયાના પત્ની, હિતેશભાઈ મહાદેવભાઈ શેરસીયા, સુનિતાબેન વિજયભાઈ નાયકપરા તથા રેખાબેન કિરીટભાઈ...

મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયાનું અવસાન 

મોરબી : મોટાભેલા નિવાસી રેવીબેન દેવજીભાઈ ગઢિયા ઉ.95 તે દામજીભાઇ દેવજીભાઈ ગઢીયા (મો.9824470484) તથા કાંતિલાલ દેવજીભાઈ ગઢીયા (મો.9925485179) ના માતુશ્રીનું તા.15ને રવિવારના રોજ અવસાન...

ભાવપર નિવાસી બટુકભાઈ વાલજીભાઇ કડીવારનું અવસાન 

મોરબી : મૂળ ભાવપર, હાલ મોરબી નિવાસી બટુકભાઈ વાલજીભાઇ કડીવાર(ઉ.વ. 63) તે નરભેરામભાઇ અને મનજીભાઇના ભાઈ તેમજ કરણ બટુકભાઈ (94291 58588)ના પિતાનું તા. 14-01-2023...

મૂળ રંગપર હાલ મોરબી નિવાસી દેવજીભાઈ સાગઠીયાનું અવસાન

મોરબી: મૂળ રંગપર, હાલ મોરબી નિવાસી દેવજીભાઈ ભલાભાઈ સાગઠીયા (ઉં. વ. 66) તે રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયાના પિતા, તે આણંદભાઈ સાગઠીયા તથા ડાયાભાઈ સાગઠીયાના ભાઈનું...

મોરબી નિવાસી સોની નટવરલાલ લીલાધર પારેખનું અવસાન 

મોરબી : નટવરલાલ લીલાધર પારેખ(ઉ.વ. 86) તે લીલાધર પરસોતમભાઇ પારેખના પુત્ર તેમજ હરેશભાઇ, ચંદ્રેશભાઇ, મુકેશભાઈ,અશોકભાઈ તેમજ નયનભાઈના પિતા અને સોની મનસુખભાઇ દેવચંદભાઈના જમાઈ ,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...