મોરબી : ગીરીશભાઈ ડુંગરભાઈ કાવરનું અવસાન

મોરબી: મુળ મોટા દહિસરા હાલ મોરબી નિવાસી ગીરીશભાઈ ડુંગરભાઈ કાવર તે ડુંગરભાઇ વેલજીભાઈ કાવરના સુપુત્ર, પ્રિન્સના પિતા, ડાયાભાઇ વેલજીભાઈ, રેવાભાઈ વેલજીભાઈ, ગોવિંદભાઈ વેલજીભાઈ, હરખજીભાઈ...

મોરબી નિવાસી વિજ્યાબેન કગથરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વિજ્યાબેન લવજીભાઈ કગથરા તે લવજીભાઈ વાઘજીભાઈ કગથરા (મો.નં. 9428388083)ના પત્ની તેમજ નીરજભાઈ લવજીભાઈ કગથરા અને રવિભાઈ લવજીભાઈ કગથરા (મો.નં. 97142...

ખાખરેચી નિવાસી મનસુખભાઈ જાદવજીભાઈ બાપોદરીયાનું અવસાન

મોરબી : માળિયા તાલુકાના ખાખરેચી નિવાસી બાપોદરીયા મનસુખભાઈ જાદવજીભાઈ તે વિઠ્ઠલભાઈ, કાંતિલાલ, દિનેશભાઈ (6354266839), નિતેશભાઈના ભાઈ, જયેશભાઈ (7016815792), ચિરાગભાઈના પિતા, અશોકભાઈ (9428344531), રસિકભાઈ, કરણભાઈ...

આમરણ નિવાસી મીનાબેન નરેન્દ્રભાઇ માવદિયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી માવદિયા મીનાબેન તે નરેન્દ્રભાઇ જાદવજીભાઈ માવદિયાના પત્નિ, વિશાલભાઈ (8530225192), અક્ષયભાઈ (9601899533), મિત્તલબેનના માતા, મગનભાઈ ઓધવજી શીંશાગીયા (સમાણા)ના પુત્રી,...

મોરબી : ભાનુમતીબેન ત્રિકમજીભાઈ કોટકનું અવસાન

મોરબી : ભાનુમતીબેન ત્રિકમજીભાઈ કોટક (ઉ.વ.82) તે છોટાલાલ પરસોત્તમભાઈ ગંદા- રાજકોટના ધર્મપત્ની, સ્વ.મુકેશભાઇ ગંદા ( હિરાણી)ના માતૃશ્રી, ડો. જીનીશા અને કુશલના દાદીમા, સ્વ. ત્રિકમજીભાઈ...

મહેન્દ્રનગર નિવાસી બિપીનભાઈ સુરેલીયાનું અવસાન 

મોરબી : મૂળ જેતપર (મ.) હાલ મહેન્દ્રનગર (મોરબી) નિવાસી બિપીનભાઈ રતિલાલભાઈ સુરેલીયા (ઉં. વ. 58) તે વિશાલભાઈ બિપીનભાઈ સુરેલીયા, પ્રિન્સભાઈ બિપીનભાઈ સુરેલીયાના પિતા, પરેશભાઈ...

મોરબી નિવાસી જીવતીબેન બાવરવાનું અવસાન 

મોરબી : મૂળ ભાવપર હાલ મોરબી નિવાસી જીવતીબેન ગાંડુભાઈ બાવરવા (ઉં. વ. 106) તે કેશવજીભાઈ બાવરવા, લાભુભાઈ બાવરવા (મો.નં. 99093 49143), વિઠ્ઠલભાઈ બાવરવા, મનહરભાઈ...

મોરબી નિવાસી જેંતીલાલ માખીજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જેંતીલાલ મઘુમલ માખીજા (ઉ.વ.૫૬) તે પીતાંબરદાસ મઘુમલ માખીજા, કનુભાઈ મઘુમલ માખીજા, વિજયભાઈ મઘુમલ માખીજાના ભાઈ, ભાવેશભાઈ માખીજા, મીતભાઈ માખીજાના પિતા,...

આમરણ નિવાસી ઈન્દુબેન અમૃતલાલ ઝીંઝુવાડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના આમરણ નિવાસી સોની ઝીંઝુવાડીયા ઈન્દુબેન અમૃતલાલ તે અમૃતલાલ ઝવેરચંદ ઝીંઝુવાડીયાના પત્નિ, હસમુખભાઈ (9924612511), અશોકભાઈ (9925453423), પ્રફુલાબેન, કુસુમબેનના માતા, કિરીટભાઈ (9925396133),...

મોરબી નિવાસી નંદલાલ જેઠાભાઈ દેવડાનું અવસાન

મોરબી : દેવડા નંદલાલ જેઠાભાઈ (ઉ.વ.72) તે પ્રતિકભાઈ, કિરણબેન સંજયકુમાર મકવાણાના પિતા, સંજયભાઈ લક્ષ્મણભાઈ દેવડા, જીતુભાઈ લક્ષ્મણભાઈ દેવડાના કાકાનું તા. 8ને મંગળવારે અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...