મોરબી : ભાનુમતીબેન ત્રિકમજીભાઈ કોટકનું અવસાન

- text


મોરબી : ભાનુમતીબેન ત્રિકમજીભાઈ કોટક (ઉ.વ.82) તે છોટાલાલ પરસોત્તમભાઈ ગંદા- રાજકોટના ધર્મપત્ની, સ્વ.મુકેશભાઇ ગંદા ( હિરાણી)ના માતૃશ્રી, ડો. જીનીશા અને કુશલના દાદીમા, સ્વ. ત્રિકમજીભાઈ ડાયાભાઈ કોટકના સુપુત્રી તથા નવનીતભાઈ, સ્વ.ભોગીલાલ, અશ્વિનભાઈના બહેનનું તા.6ને રવિવારના રોજ મોરબી મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11ને શુક્રવારે સાંજે 4:30 થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો.નં.9898023645)

- text

- text