મહેન્દ્રનગર નિવાસી બિપીનભાઈ સુરેલીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ જેતપર (મ.) હાલ મહેન્દ્રનગર (મોરબી) નિવાસી બિપીનભાઈ રતિલાલભાઈ સુરેલીયા (ઉં. વ. 58) તે વિશાલભાઈ બિપીનભાઈ સુરેલીયા, પ્રિન્સભાઈ બિપીનભાઈ સુરેલીયાના પિતા, પરેશભાઈ રતિલાલભાઈ સુરેલીયા, મુકેશભાઈ ગુણવંતભાઈ સુરેલીયાના ભાઈ, દેવજીભાઈ લીલાધરભાઈ અંબાસણાના જમાઈનું તારીખ 9-8-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-8-2023 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રામવાડી, મહેન્દ્રનગર, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text