મોરબી નિવાસી રામજીભાઈ નારણભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રામજીભાઈ નારણભાઈ આદ્રોજા (ઉં.વ. 87) તે નરેશભાઇ આદ્રોજાના પિતા, મહાદેવભાઈ આદ્રોજા, સ્વ. સવજીભાઈ આદ્રોજા અને ભગવાનજીભાઈ આદ્રોજાના ભાઈ તેમજ પ્રિયંક...

ઘૂંટુ નિવાસી કરમશીભાઈ કૈલાનું અવસાન

મોરબી : ઘૂંટુ નિવાસી કરમશીભાઈ ખીમજીભાઈ કૈલા (ઉ.વ. 82) તે રમેશભાઈ કરમશીભાઈ કૈલા (મો.નં. 9925137127)ના પિતાનું તારીખ 20-8-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે....

મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજાનું અવસાન 

મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજા ( ઉ.વ.98) તે જસમતભાઈ રાઘવજીભાઈ મેરજાના માતૃશ્રી, હર્ષદભાઈ તથા યોગેશભાઈના દાદીનું તા. 15ના રોજ અવસાન થયેલ છે....

મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયાનું અવસાન 

મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયા (મંત્રી) ( ઉ.વ.75) તે મનીષભાઈ તથા ભાવેશભાઈના પિતાનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ...

વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ પંડ્યા ઈન્દીરાબેન (ઉ.વ.75) તે સ્વ. ચંદ્રકાન્તભાઈ દયારામભાઈ પંડ્યાના પત્નિ, કૌશલભાઈ (જસદણ સિરામિક), હર્ષાબેન જયેશકુમાર જાની (સિવિલ હોસ્પિટલ), કવિતાબેન...

મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છનું અવસાન

મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છ તે સ્વ. જયંતીલાલ અમરશીભાઈ રાચ્છના પત્ની, રમેશભાઈ જયંતીલાલ રાચ્છ, મીનાબેન, સરોજબેન અશોકકુમાર ભોજાણી, ગીતાબેન પ્રદીપકુમાર પૂજારા, રીટાબેન રાજેશભાઇ પોપટ,...

મોરબી નિવાસી ભૂમીબેન પ્રવિણભાઈ સુવારીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુવારીયા ભૂમીબેન (ઉ.વ.22) તે પ્રવિણભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા (9825481791, 9737098491)ના દીકરી, ઘનશ્યામભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા, રાજેશભાઈ કલ્યાણજીભાઈ સુવારીયાના ભાઈના દીકરીનું તા. 14...

મોરબી નિવાસી સવજીભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવજીભાઈ નારણભાઈ આદ્રોજા (ઉં.વ. 72) તે અતુલભાઈ આદ્રોજાના પિતા, રામજીભાઈ આદ્રોજા, મહાદેવભાઈ આદ્રોજા, ભગવાનજીભાઈ આદ્રોજાના ભાઈ, કેવિન આદ્રોજાના દાદાનું તારીખ...

મોરબી નિવાસી શાંતાબેન ગામીનું અવસાન

મોરબી : મૂળ વિરપરડા હાલ મોરબી નિવાસી શાંતાબેન ભગવાનજીભાઈ ગામી (ઉં.વ. 94) તે પ્રેમજીભાઈ ગામી, ચતુરભાઈ ગામી, ઠાકરશીભાઈ ગામીના માતા, રાજેશભાઈ ચતુરભાઈ ગામીના દાદીનું...

મોરબી નિવાસી પુરીબેન દેવકરણભાઈ બરાસરાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બરાસરા પુરીબેન દેવકરણભાઈ (ઉ.વ.98) તે જયંતિભાઈ દેવકરણભાઈ બરાસરા(94283 440035) ના માતાનું તા.13 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...