મોરબી નિવાસી રામજીભાઈ નારણભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રામજીભાઈ નારણભાઈ આદ્રોજા (ઉં.વ. 87) તે નરેશભાઇ આદ્રોજાના પિતા, મહાદેવભાઈ આદ્રોજા, સ્વ. સવજીભાઈ આદ્રોજા અને ભગવાનજીભાઈ આદ્રોજાના ભાઈ તેમજ પ્રિયંક આદ્રોજાના દાદાનું તારીખ 19-8-2023 ને શનીવાર રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-8-2023 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે સ્વાગત હોલ, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9904242688.

- text

- text