મોરબી નિવાસી ગોસ્વામી રમેશગીરી ગુલાબગીરીનું અવસાન

- text


મોરબી : ગોસ્વામી રમેશગીરી ગુલાબગીરી (ઉ.વ.70) તે સુરેશગીરી, દિનેશગીરી (9913560413) અને જીગ્નેશગીરી (9978095641) ના પિતાનું તા. 19ના અવસાન થયું છે. લૌકીક વ્યવહાર તા. 25ને શુક્રવારના સવારે 9 થી 12 કલાકે, મહાપ્રસાદ બપોરે 12 કલાકે, શક્તિ પુજન રાત્રે 9 કલાકે તેમજ સંતવાણી રાત્રે 10 કલાકે હનુમાનજીના મંદિર પાસે, નવા જાંબુડિયા, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text