મોરબી નિવાસી પુરીબેન દેવકરણભાઈ બરાસરાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી બરાસરા પુરીબેન દેવકરણભાઈ (ઉ.વ.98) તે જયંતિભાઈ દેવકરણભાઈ બરાસરા(94283 440035) ના માતાનું તા.13 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17 ના સવારે 8 થી 10 કલાકે ચંદ્રદિપ એપાર્ટમેન્ટ, નિતીન પાર્ક, હનુમાનજી વાળી શેરી, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text