મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છનું અવસાન

- text


મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છ તે સ્વ. જયંતીલાલ અમરશીભાઈ રાચ્છના પત્ની, રમેશભાઈ જયંતીલાલ રાચ્છ, મીનાબેન, સરોજબેન અશોકકુમાર ભોજાણી, ગીતાબેન પ્રદીપકુમાર પૂજારા, રીટાબેન રાજેશભાઇ પોપટ, જાગૃતિબેન દિલીપભાઈ કક્કડ, પ્રિયંકાબેન પીયુશભાઈ મીરાણીના માતૃશ્રી, પરમાનંદભાઈ, નવીનભાઇ તથા અનિલભાઈના ભાભીનું તા. 16ના રોજ અવસાન થયેલ છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી લોહાણા વિદ્યાર્થી ભવન, નાગરિક બેન્ક સામે, મોરબી ખાતે તા.18ને શુક્રવારે સાંજે 4:30 થી 5:30 રાખેલ છે.

- text

- text