મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયાનું અવસાન 

- text


મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયા (મંત્રી) ( ઉ.વ.75) તે મનીષભાઈ તથા ભાવેશભાઈના પિતાનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ સવારે 8થી 11 સુધી વખત વિલા, યદુનંદન-26, યોગેશ્વર સોસાયટીની પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text