- text
મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજા ( ઉ.વ.98) તે જસમતભાઈ રાઘવજીભાઈ મેરજાના માતૃશ્રી, હર્ષદભાઈ તથા યોગેશભાઈના દાદીનું તા. 15ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું રાખેલ નથી. લૌકિકવાર તથા પ્રસાદ તા.26ને શનિવારે નારણકા ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.
- text
- text