ઘૂંટુ નિવાસી કરમશીભાઈ કૈલાનું અવસાન

- text


મોરબી : ઘૂંટુ નિવાસી કરમશીભાઈ ખીમજીભાઈ કૈલા (ઉ.વ. 82) તે રમેશભાઈ કરમશીભાઈ કૈલા (મો.નં. 9925137127)ના પિતાનું તારીખ 20-8-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-8-2023 ને શુક્રવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે રાખવામાં આવ્યું છે.

- text

- text