મોરબી નિવાસી સવજીભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સવજીભાઈ નારણભાઈ આદ્રોજા (ઉં.વ. 72) તે અતુલભાઈ આદ્રોજાના પિતા, રામજીભાઈ આદ્રોજા, મહાદેવભાઈ આદ્રોજા, ભગવાનજીભાઈ આદ્રોજાના ભાઈ, કેવિન આદ્રોજાના દાદાનું તારીખ 13-8-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-8-2023 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવ હોલ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9601278842.

- text

- text