વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ પંડ્યા ઈન્દીરાબેન (ઉ.વ.75) તે સ્વ. ચંદ્રકાન્તભાઈ દયારામભાઈ પંડ્યાના પત્નિ, કૌશલભાઈ (જસદણ સિરામિક), હર્ષાબેન જયેશકુમાર જાની (સિવિલ હોસ્પિટલ), કવિતાબેન વિજયકુમાર વ્યાસ (મોરબી) ના માતા, લીનાબેન કૌશલભાઈ પંડ્યાના સાસુમાં, પ્રિયંક, જહાન્વીના દાદીમાં, જીગર, શિતલ, અંજલીના નાનીમાંનું તા. 16ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18ના શુક્રવારે સાંજે 4:30 થી 6:00 કલાકે ઔદીચ્ય બ્રાહ્મણની ભોજનશાળા, રામચોક, વાંકાનેર ખાતે રાખ્યું છે. મોબાઇલ નંબર: 97129 65055.

- text

- text