મોરબી નિવાસી શાંતાબેન ગામીનું અવસાન

- text


મોરબી : મૂળ વિરપરડા હાલ મોરબી નિવાસી શાંતાબેન ભગવાનજીભાઈ ગામી (ઉં.વ. 94) તે પ્રેમજીભાઈ ગામી, ચતુરભાઈ ગામી, ઠાકરશીભાઈ ગામીના માતા, રાજેશભાઈ ચતુરભાઈ ગામીના દાદીનું તારીખ 14-8-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-8-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવશક્તિ પાર્ક, ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text