મોરબી નિવાસી જેંતીલાલ માખીજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જેંતીલાલ મઘુમલ માખીજા (ઉ.વ.૫૬) તે પીતાંબરદાસ મઘુમલ માખીજા, કનુભાઈ મઘુમલ માખીજા, વિજયભાઈ મઘુમલ માખીજાના ભાઈ, ભાવેશભાઈ માખીજા, મીતભાઈ માખીજાના પિતા, પ્રકાશભાઈ માખીજા, નવીનભાઈ માખીજા, પ્રેમભાઈ માખીજા, પ્રવિણભાઈ માખીજાના કાકા, લક્ષ્મણભાઈ કાંજીયાણી અને જયેશભાઈ કાંજીયાણીના મામાનું તા. 8-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણુ તા. 10-8-2023 ને ગુરૂવારના રોજ સાંજે 5 થી 6 કલાકે સીંઘુ ભવન, સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text