મોરબી નિવાસી વિજ્યાબેન કગથરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વિજ્યાબેન લવજીભાઈ કગથરા તે લવજીભાઈ વાઘજીભાઈ કગથરા (મો.નં. 9428388083)ના પત્ની તેમજ નીરજભાઈ લવજીભાઈ કગથરા અને રવિભાઈ લવજીભાઈ કગથરા (મો.નં. 97142 22205)ના માતાનું તારીખ 11-8-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-8-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન, કૈલાશ પાર્ક, ભગવતી હોલની બાજુમાં, વાવડી બાયપાસ ચોકડી પાસે મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text