મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજાનું અવસાન 

મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજા ( ઉ.વ.98) તે જસમતભાઈ રાઘવજીભાઈ મેરજાના માતૃશ્રી, હર્ષદભાઈ તથા યોગેશભાઈના દાદીનું તા. 15ના રોજ અવસાન થયેલ છે....

મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયાનું અવસાન 

મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયા (મંત્રી) ( ઉ.વ.75) તે મનીષભાઈ તથા ભાવેશભાઈના પિતાનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ...

વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ પંડ્યા ઈન્દીરાબેન (ઉ.વ.75) તે સ્વ. ચંદ્રકાન્તભાઈ દયારામભાઈ પંડ્યાના પત્નિ, કૌશલભાઈ (જસદણ સિરામિક), હર્ષાબેન જયેશકુમાર જાની (સિવિલ હોસ્પિટલ), કવિતાબેન...

મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છનું અવસાન

મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છ તે સ્વ. જયંતીલાલ અમરશીભાઈ રાચ્છના પત્ની, રમેશભાઈ જયંતીલાલ રાચ્છ, મીનાબેન, સરોજબેન અશોકકુમાર ભોજાણી, ગીતાબેન પ્રદીપકુમાર પૂજારા, રીટાબેન રાજેશભાઇ પોપટ,...

મોરબી નિવાસી ભૂમીબેન પ્રવિણભાઈ સુવારીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુવારીયા ભૂમીબેન (ઉ.વ.22) તે પ્રવિણભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા (9825481791, 9737098491)ના દીકરી, ઘનશ્યામભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા, રાજેશભાઈ કલ્યાણજીભાઈ સુવારીયાના ભાઈના દીકરીનું તા. 14...

મોરબી નિવાસી સવજીભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવજીભાઈ નારણભાઈ આદ્રોજા (ઉં.વ. 72) તે અતુલભાઈ આદ્રોજાના પિતા, રામજીભાઈ આદ્રોજા, મહાદેવભાઈ આદ્રોજા, ભગવાનજીભાઈ આદ્રોજાના ભાઈ, કેવિન આદ્રોજાના દાદાનું તારીખ...

મોરબી નિવાસી શાંતાબેન ગામીનું અવસાન

મોરબી : મૂળ વિરપરડા હાલ મોરબી નિવાસી શાંતાબેન ભગવાનજીભાઈ ગામી (ઉં.વ. 94) તે પ્રેમજીભાઈ ગામી, ચતુરભાઈ ગામી, ઠાકરશીભાઈ ગામીના માતા, રાજેશભાઈ ચતુરભાઈ ગામીના દાદીનું...

મોરબી નિવાસી પુરીબેન દેવકરણભાઈ બરાસરાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બરાસરા પુરીબેન દેવકરણભાઈ (ઉ.વ.98) તે જયંતિભાઈ દેવકરણભાઈ બરાસરા(94283 440035) ના માતાનું તા.13 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા....

મોરબી નિવાસી ધામેચા વિજયાબેન હરીલાલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મ.ક.સ.સુ.ધામેચા વિજયાબેન હરીલાલ (ઉ.વ.90) તે સ્વ. હરીલાલ રાઘવજીભાઈ ધામેચાના પત્નિ, જીતેન્દ્રભાઈ (98983 880879) રમાબેન, કુસુમબેનના માતા, હિરેનભાઇ (99748 27107), ભૂમીબેનના...

મોરબી નિવાસી અનસુયાબેન ભીમાણીનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી અનસુયાબેન છગનભાઈ ભીમાણી (ઉં. વ.83) તે સ્વ. છગનભાઈ મોતીભાઈ ભીમાણીના પત્ની, મનસુખભાઈ ભીમાણી, કાંતિભાઈ ભીમાણી, કિશોરભાઈ ભીમાણી, શૈલેષભાઈ ભીમાણી તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...