મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજાનું અવસાન
મોરબી : નારણકા નિવાસી રેવિબેન રાઘવજીભાઈ મેરજા ( ઉ.વ.98) તે જસમતભાઈ રાઘવજીભાઈ મેરજાના માતૃશ્રી, હર્ષદભાઈ તથા યોગેશભાઈના દાદીનું તા. 15ના રોજ અવસાન થયેલ છે....
મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયાનું અવસાન
મોરબી : નારણભાઈ દેવજીભાઈ ઉનાલીયા (મંત્રી) ( ઉ.વ.75) તે મનીષભાઈ તથા ભાવેશભાઈના પિતાનું તા. 17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ...
વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ પંડ્યા ઈન્દીરાબેન (ઉ.વ.75) તે સ્વ. ચંદ્રકાન્તભાઈ દયારામભાઈ પંડ્યાના પત્નિ, કૌશલભાઈ (જસદણ સિરામિક), હર્ષાબેન જયેશકુમાર જાની (સિવિલ હોસ્પિટલ), કવિતાબેન...
મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છનું અવસાન
મોરબી : નિર્મળાબેન જયંતીલાલ રાચ્છ તે સ્વ. જયંતીલાલ અમરશીભાઈ રાચ્છના પત્ની, રમેશભાઈ જયંતીલાલ રાચ્છ, મીનાબેન, સરોજબેન અશોકકુમાર ભોજાણી, ગીતાબેન પ્રદીપકુમાર પૂજારા, રીટાબેન રાજેશભાઇ પોપટ,...
મોરબી નિવાસી ભૂમીબેન પ્રવિણભાઈ સુવારીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સુવારીયા ભૂમીબેન (ઉ.વ.22) તે પ્રવિણભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા (9825481791, 9737098491)ના દીકરી, ઘનશ્યામભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા, રાજેશભાઈ કલ્યાણજીભાઈ સુવારીયાના ભાઈના દીકરીનું તા. 14...
મોરબી નિવાસી સવજીભાઈ આદ્રોજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સવજીભાઈ નારણભાઈ આદ્રોજા (ઉં.વ. 72) તે અતુલભાઈ આદ્રોજાના પિતા, રામજીભાઈ આદ્રોજા, મહાદેવભાઈ આદ્રોજા, ભગવાનજીભાઈ આદ્રોજાના ભાઈ, કેવિન આદ્રોજાના દાદાનું તારીખ...
મોરબી નિવાસી શાંતાબેન ગામીનું અવસાન
મોરબી : મૂળ વિરપરડા હાલ મોરબી નિવાસી શાંતાબેન ભગવાનજીભાઈ ગામી (ઉં.વ. 94) તે પ્રેમજીભાઈ ગામી, ચતુરભાઈ ગામી, ઠાકરશીભાઈ ગામીના માતા, રાજેશભાઈ ચતુરભાઈ ગામીના દાદીનું...
મોરબી નિવાસી પુરીબેન દેવકરણભાઈ બરાસરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી બરાસરા પુરીબેન દેવકરણભાઈ (ઉ.વ.98) તે જયંતિભાઈ દેવકરણભાઈ બરાસરા(94283 440035) ના માતાનું તા.13 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા....
મોરબી નિવાસી ધામેચા વિજયાબેન હરીલાલનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મ.ક.સ.સુ.ધામેચા વિજયાબેન હરીલાલ (ઉ.વ.90) તે સ્વ. હરીલાલ રાઘવજીભાઈ ધામેચાના પત્નિ, જીતેન્દ્રભાઈ (98983 880879) રમાબેન, કુસુમબેનના માતા, હિરેનભાઇ (99748 27107), ભૂમીબેનના...
મોરબી નિવાસી અનસુયાબેન ભીમાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી અનસુયાબેન છગનભાઈ ભીમાણી (ઉં. વ.83) તે સ્વ. છગનભાઈ મોતીભાઈ ભીમાણીના પત્ની, મનસુખભાઈ ભીમાણી, કાંતિભાઈ ભીમાણી, કિશોરભાઈ ભીમાણી, શૈલેષભાઈ ભીમાણી તથા...