મોરબી નિવાસી અનસુયાબેન ભીમાણીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી અનસુયાબેન છગનભાઈ ભીમાણી (ઉં. વ.83) તે સ્વ. છગનભાઈ મોતીભાઈ ભીમાણીના પત્ની, મનસુખભાઈ ભીમાણી, કાંતિભાઈ ભીમાણી, કિશોરભાઈ ભીમાણી, શૈલેષભાઈ ભીમાણી તથા અશોકભાઈ ભીમાણીના માતાનું તારીખ 12-8-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-8-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 90990 13935, 88664 23234.

- text

- text