મોરબી નિવાસી ધામેચા વિજયાબેન હરીલાલનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મ.ક.સ.સુ.ધામેચા વિજયાબેન હરીલાલ (ઉ.વ.90) તે સ્વ. હરીલાલ રાઘવજીભાઈ ધામેચાના પત્નિ, જીતેન્દ્રભાઈ (98983 880879) રમાબેન, કુસુમબેનના માતા, હિરેનભાઇ (99748 27107), ભૂમીબેનના દાદી, સ્વ. બાબુલાલ રાઘવજીભાઈ ધામેચા, સ્વ. જીવરાજભાઈ રાઘવજીભાઈ ધામેચા અને વ્રજલાલ રાઘવજીભાઈ ધામેચાના ભાભીનું તા. 12ને શનિવારના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 13ને રવિવારે સાંજે 5 થી 5:30 કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text