મોરબી નિવાસી રતનશીભાઇ ભાણજીભાઈ સાણજાનું અવસાન 

મોરબી : મુળ જેપુર, હાલ મોરબી નિવાસી રતનશીભાઇ ભાણજીભાઈ સાણજા (ઉ.80) રીટાયર્ડ R.D.C Bank મેનેજર તે સ્વ.લાભુબેનના પતિ, રમેશભાઈ, નિતીનભાઈના પિતા, દિવ્યાબેન, ઈલાબેનના સસરા,...

મોરબી નિવાસી ગૌરીબેન ભાણજીભાઈ થડોદાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન ભાણજીભાઈ થડોદાનું તા.3 એપ્રિલના અવસાન થયું છે. સદગતનું બેસણું તા.5ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે સંતકૃપા પેલેસ, રવાપર...

મોરબી : મોડપર નિવાસી જશુભા ઝાલાનું અવસાન

મોરબી : મોડપર નિવાસી જશુભા નાથુભા ઝાલા તે ધર્મેન્દ્રસિંહ જશુભા ઝાલા (ગોંડલ), નરેન્દ્રસિંહ જશુભા ઝાલા (ગોંડલ), જયપાલસિંહ જશુભા ઝાલા (મોડપર)ના પિતા, મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા...

મોરબી નિવાસી ભગવાનજીભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : મૂળ ખાનપર મોરબી નિવાસી ભગવાનજીભાઈ રાઘવજીભાઈ ઘોડાસરા (ઉં.વ. 58) તે નરભેરામભાઈ રાઘવજીભાઈ ઘોડાસરાના ભાઈ, દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ ઘોડાસરાના પિતાનું તારીખ 1-4-2024 ને સોમવારના...

હળવદ નિવાસી વાસુદેવભાઈ છનારીયાનું અવસાન

હળવદ : મૂળ મેરૂપર હાલ હળવદ નિવાસી વાસુદેવભાઈ અંબારામભાઈ છનારીયા તે વિજેન્દ્રભાઈ અંબારામભાઈ છનારીયા (મો.નં. 6355759670)ના ભાઈ, ધ્રુવભાઈ વાસુદેવભાઈ છનારીયા (મો.નં. 6353170032)ના પિતાનું તારીખ...

વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયાનું અવસાન

મોરબી : વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયા તે માવજીભાઈ,જયાબેનના પુત્ર, શૈલેષભાઈ, રાજેશભાઈના ભાઈનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે...

મોરબી નિવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનું અવસાન

મોરબી : હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.62) તે ગોરધનભાઈ (9825495616), રતિલાલભાઈ (9687670675), નરભેરામભાઈ (9687670577) ના ભાઈ, ધવલભાઈ (9913625008) ના પિતાનું તા. 31ને રવિવારના અવસાન થયું...

મોરબી નિવાસી મનોજભાઈ પુષ્કરભાઈ દવેનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મનોજભાઈ પુષ્કરભાઈ દવે (ઉ.વ.55) તે પુષ્કરભાઈ મોહનભાઈ દવેનાં પુત્ર, નીમેષભાઈ, નીખીલભાઈ, કલ્પનાબેન નાં ભાઈ, ભરતભાઈ ઓઝાના સાળાનું...

મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રાનું અવસાન

મોરબી : ચેતનાબેન મનુભાઈ ભદ્રા (ઉ.વ.62) તે મનુભાઈ દેવુભાઈ ભદ્રાના પત્ની, જયેશભાઈ મનુભાઈ ભદ્રા, દિલીપ મનુભાઈ ભદ્રાના માતૃશ્રી, શોભરાજભાઈ દેવુભાઈ ભદ્રા, જગદીશભાઈ દેવુભાઈ ભદ્રા,...

ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલાનું અવસાન

મોરબી : ખરેડા નિવાસી દલસુખભાઈ મનજીભાઈ કાચરોલા(ઉ.વ.55) તે મનજીભાઈ ચકુભાઈ કાચરોલાના પુત્ર ,ચંદ્રેશ દલસુખભાઈ કાચરોલા, મૌલિક દલસુખભાઈ કાચરોલાના પિતા, રવજીભાઈ મનજીભાઈ કાચરોલા, નરેન્દ્રભાઈ મનજીભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર સ્ટર્લિંગ હોસ્પિટલના...

ધડામ ! ટંકારા નજીક એસટી બસ ચાલકે ઇનોવાને પાછળથી ટક્કર મારી

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારાના ધ્રુવનગર ગામ પાસે એસટી બસ નંબર જીજે - 18 - ઝેડટી - 1255ના ચાલક રાવીરાજસિંહ મૂળરાજસિંહ...

મોરબીના વાવડી રોડ ઉપર વિદેશી દારૂના 48 ચપલા સાથે એક ઝડપાયો

વિદેશી દારૂના ચપલા સપ્લાય કરનાર શખ્સ ફરાર મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શક્તિધામ મંદિર સામે આવેલ બાવળની કાટમાંથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે...

મોરબી : સિરામિક ફેકટરીમાં માટીના સાયલોમાં પડી જતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ધ્યેય સિરામિક ફેકટરીના માટી ખાતામાં કામ કરતા રણજીતભાઈ ભેરુભાઈ ગીનાવા ઉ.36 નામનો યુવાન માટી ખાતામાં કામ...