નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણીનું અવસાન

મોરબી : નસીતપર નિવાસી નિલેશભાઈ અંબારામભાઈ સવસાણી ( ઉ.વ.35) તે અંબારામભાઈ કરશનભાઈ સવસાણીના પુત્ર તથા વનુભાઈ, દેવકરણભાઈના ભત્રીજાનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે....

મોરબી નિવાસી જયસુખલાલ મોહનલાલ પોપટનું અવસાન

મોરબી : મોરબી નીવાસી જયસુખલાલ મોહનલાલ પોપટ (ઉ. વ. 72) તે હીરાબેનના પતિ , હિતેષભાઇ, વિરેનભાઈ, કૃપાબેન કલ્પેશભાઈ કોટકના પિતા અને સ્વ. વિઠ્ઠલભાઈ કાનાબારના...

દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ નું અવસાન

મોરબી : મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.47) તે ડો. કુશના પિતા, દલપતરામ...

મોરબી : રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું નિધન, કાલે શુક્રવારે ઉઠમણું

મોરબી : મોરબી નિવાસી ગં.સ્વ. રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે(ઉ.84) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ, નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા, વત્સલના બા તથા...

જામજોધપુર નિવાસી વિમલકુમાર ભાલોડીયાનું અવસાન

જામજોધપુર : જામજોધપુર નિવાસી વિમલકુમાર કાંતીલાલ ભાલોડીયા તે કાંતીલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 8758639363)ના પુત્ર, નંદલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 9879060262)ના ભત્રીજાનું તારીખ 8-11-2023 ને બુધવારના...

મોરબી નિવાસી વિજયાબેન ગોરીયાનું અવસાન

મોરબી: મૂળ ખીરસરા હાલ મોરબી વિજયાબેન અરવિંદભાઈ ગોરીયા (ઉમર વર્ષ 48)નું તારીખ 9/11/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10/11/2023ને સવારે 8:00 થી...

મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી જયાબેન રસિકલાલ દેસાઈ (ઉ.વ.92) તે સ્વ. રસિકલાલ ઝવેરચંદ દેસાઈ (લજાઈવાળા) ના પત્નિ, કિશોરભાઈ (9428788450), ચંદનબેન હિતેશભાઈ મહેતા (રાજકોટ) અને અરુણાબેન...

મોરબી નિવાસી રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમાલક્ષ્મીબેન મહેન્દ્રભાઈ દવે (ઉ. વ. 84 ) તે સ્વ.મહેન્દ્રભાઈ ચત્રભુજ દવેના ધર્મપત્ની, સ્વ. હર્ષવધનભાઈ, આશિષભાઈ, દર્પણભાઈ નમ્રતાબેનના માતૃશ્રી, આદિત્ય, દિવ્યેશા,...

માળિયાના સરવડ નિવાસી નથુભાઈ ગામીનું અવસાન

માળિયા : માળીયા તાલુકાના સરવડ નિવાસી નથુભાઈ કરમશીભાઈ ગામી (ઉં.વ. 101) તે કુંવરજીભાઈ કરમશીભાઈ ગામી (મો.નં. 99254 77030)ના ભાઈ, પ્રભુદાસ નથુભાઈ ગામી (મો.નં. 87805...

મોરબી નિવાસી રમેશભાઈ પોપટભાઈ કાંજિયાનું અવસાન

મોરબી :- મોરબી નિવાસી રમેશભાઈ પોપટભાઈ કાંજિયા તે ધર્મેશભાઈ કાંજિયાના પિતા તથા દેવજીભાઈ, મનસુખભાઇ વિનોદભાઈ, વસંતભાઈના ભાઈનું તારીખ 7 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દિવસ વિશેષ : રોજિંદા કામના નિશ્ચિત 8 કલાક અને અઠવાડિયામાં એક દિવસની રજા, આ...

આજે વિશ્વ શ્રમિક દિવસ : જાણો.. વિશ્વમાં અને ભારતમાં મજૂર દિવસનો ઈતિહાસ મોરબી : દુનિયાભરમાં 1 મેના રોજ વિશ્વ મજૂર દિવસ કે વિશ્વ શ્રમિક દિવસની...

જય…જય… ગરવી ગુજરાત ! સ્થાપના દિવસની શુભકામના પાઠવતા રાજ્યપાલ

ગુજરાત માત્ર પ્રદેશ નથી, એક આગવી સંસ્કૃતિ અને સંસ્કાર છે : આચાર્ય દેવવ્રતજી મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતમાં અને ગુજરાત બહાર...

VACANCY : 30 ડિલિવરી બોયની ભરતી જાહેર

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લિપકાર્ટ માટે મોરબી અને લાલપર વિસ્તારમાં પાર્સલ ડિલિવરી કરી શકે તેવા ઉત્સાહી 30 જેટલા ડિલિવરી બોયની વેકેન્સી જાહેર કરવામાં...

આજે ગુજરાત સ્થાપના દિવસ : લાંબો ડગલો મુંછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો...

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો : ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું છે ગુજરાત રાજ્યની સ્થાપના સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે...