મોરબી : ગીતાબેન નરેન્દ્રભાઇ મણીયારનું નિધન
મોરબી : ગીતાબેન નરેન્દ્રભાઇ મણીયાર, તે આશિષ મણીયાર ( ગાયક કલાકાર) તથા કોમલબેનના માતુશ્રી, રુષભભાઇ મહેતા(રાજકોટ)ના સાસુનું આજરોજ (અવસાન થયેલ છે.
મોરબી : વિરપર નિવાસી પરેશભાઈ લિખીયાનું અવસાન
મોરબી : વિરપર નિવાસી પરેશભાઈ પ્રભુભાઈ લિખીયા (ઉં.વ. 37) તે પ્રભુભાઈ જીવરાજભાઈ લિખીયા, મંજુલાબેન પ્રભુભાઈ લિખીયાના પુત્ર, ગં. સ્વ. શિલ્પાબેન પરેશભાઈ લિખીયાના પતિ, સ્વરા...
મોરબી નિવાસી કરશનભાઈ ભાડજા તથા રમેશભાઈ ભાડજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા (ઉં.વ. 70) તથા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા (ઉં.વ. 52)નું તારીખ 16-11-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
મોરબી નિવાસી બિપીનભાઈ કણસાગરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી બિપીનભાઈ જીવરાજભાઈ કણસાગરા (ઉ.63) તે જીનલ કણસાગરા (મો.નં. 9426669966) અને સંજય કણસાગરા (મો.નં. 7013921323)ના પિતાનું તારીખ 17-11-2023 ને શુક્રવારના રોજ...
મોરબી : અશ્વિનભાઈ જગજીવનભાઈ ઘરવલિયાનું અવસાન
મોરબી : મૂળ ગૂંગણ હાલ મોરબી નિવાસી અશ્વિનભાઈ જગજીવનભાઈ ઘરવલિયા (ઉ.વ.53)તે અરવિંદભાઈ તથા મુકેશભાઇના ભાઈનું તા. 14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....
મોરબી નિવાસી જસાભાઈ દાનાભાઇ મિયાત્રાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જસાભાઈ દાનાભાઈ મિયાત્રા (ઉ. વ.62) તે અતુલભાઈના પિતા , નારણભાઇ, જેસંગભાઈ, કાનજીભાઈ, પ્રભાતભાઈના ભાઈ તથા ધીરુભાઈના કાકાનું તારીખ 16 નવેમ્બરના...
મોરબી : હિતેશભાઈ ધીરજલાલ અભાણીનું અવસાન
મોરબી : હિતેશભાઈ ધીરજલાલ અભાણી તે સ્વ.ધીરજલાલ ખીમજીભાઈ અભાણીના પુત્ર, ભરતભાઇ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, ઉષાબેન, જયશ્રીબેનના ભાઈ તથા ધર્મીલના પપ્પાનું તા.13ના રોજ અવસાન થયેલ છે....
ટંકારા કલ્યાણપર નિવાસી વસંત (રાજેશ)ભાઈ દેત્રોજાનું અવસાન
ટંકારા : કલ્યાણપર નિવાસી વસંત (રાજેશ)ભાઈ ગોરધનભાઈ દેત્રોજા (ઉં. વ. 47) તે ગોરધનભાઈ ખીમાભાઈ દેત્રોજા (મો.નં. 9227407322)ના પુત્ર, અશોકભાઈ ગોરધનભાઈ દેત્રોજા (મો.નં. 86000 16752),...
મહેન્દ્રનગર નિવાસી જયંતીભાઈ વડગામાનું અવસાન
મોરબી : મૂળ પંચાસીયા, હાલ મહેન્દ્રનગર નિવાસી જયંતીભાઈ હીરજીભાઈ વડગામા (ઉ.વ. 66)નું તારીખ 12-11-2023ને રવિવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તારીખ 16-11-2023 ને...
મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજા (ઉ.વ.69)તે વશરામભાઈના નાનાભાઈ, શૈલેષભાઇ, સતિષભાઈના પિતા, પ્રભુભાઈ, મનસુખભાઇના કાકાનું તા. 11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને...