મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : બાબુભાઇ વાલજીભાઈ દેત્રોજા (ઉ.વ.69)તે વશરામભાઈના નાનાભાઈ, શૈલેષભાઇ, સતિષભાઈના પિતા, પ્રભુભાઈ, મનસુખભાઇના કાકાનું તા. 11ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.16ને ગુરૂવારે સવારે 8થી 10 કલાકે ગુરૂ લાભ દે હોલ, લીલાપર કેનાલ રોડ, લીલાપર ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text