ટંકારા કલ્યાણપર નિવાસી વસંત (રાજેશ)ભાઈ દેત્રોજાનું અવસાન

- text


ટંકારા : કલ્યાણપર નિવાસી વસંત (રાજેશ)ભાઈ ગોરધનભાઈ દેત્રોજા (ઉં. વ. 47) તે ગોરધનભાઈ ખીમાભાઈ દેત્રોજા (મો.નં. 9227407322)ના પુત્ર, અશોકભાઈ ગોરધનભાઈ દેત્રોજા (મો.નં. 86000 16752), ભાવેશભાઈ ગોરધનભાઈ દેત્રોજા (મો.નં. 99797 48875)ના ભાઈ, દીપકુમાર વસંતભાઈ દેત્રોજા (મો 99225 64694)ના પિતાનું તારીખ 13-11-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-11-2023 ને ગુરુવારે સવારે 8:30 થી 11:30 કલાકે કડવા પાટીદાર સમાજ, કલ્યાણપર મુકામે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text