મોરબીના ગાળા ગામે 15 નવેમ્બરે નાટક ભજવવામાં આવશે 

- text


મોરબી : મોરબીના ગાળા ગામે આવતીકલે તારીખ 15 નવેમ્બર ને બુધવારના રોજ રાત્રે 9:30 કલાકે ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાને ગરીબનો બેલી ભજવવામાં આવશે.

- text

શ્રી ઉમિયા યુવક મંડળ ગાળા દ્વારા ગાળા ગામની પવિત્ર રંગભૂમિ પર લોકચાહનાના મેળવેલ મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાને ગરીબનો બેલી ગૌશાળાના લાભાર્થે ગાયત્રી સાઉન્ડના સથવારે ભજવવાનું આયોજન કરાયું છે. તો આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text