મોરબી નિવાસી બિપીનભાઈ કણસાગરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી બિપીનભાઈ જીવરાજભાઈ કણસાગરા (ઉ.63) તે જીનલ કણસાગરા (મો.નં. 9426669966) અને સંજય કણસાગરા (મો.નં. 7013921323)ના પિતાનું તારીખ 17-11-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-11-2023 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

- text

- text