મોરબી નિવાસી કરશનભાઈ ભાડજા તથા રમેશભાઈ ભાડજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા (ઉં.વ. 70) તથા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા (ઉં.વ. 52)નું તારીખ 16-11-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-11-2023 ને સોમવારે બપોરે 2 થી 4 કલાકે તેઓના નિવાસ સ્થાન મુન હિલ્સ, ક્રિષ્ના સ્કૂલવાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 9727066636, 7016162015.

- text

- text