મોરબી : હિતેશભાઈ ધીરજલાલ અભાણીનું અવસાન

- text


મોરબી : હિતેશભાઈ ધીરજલાલ અભાણી તે સ્વ.ધીરજલાલ ખીમજીભાઈ અભાણીના પુત્ર, ભરતભાઇ, મહેશભાઈ, જીતેન્દ્રભાઈ, ઉષાબેન, જયશ્રીબેનના ભાઈ તથા ધર્મીલના પપ્પાનું તા.13ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.17ને શુક્રવારે સાંજે 5 કલાકે જલારામ મંદિર, અયોઘ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text