- text
મોરબી : મોરબીમાં સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં ઉમિયા માતાજી મંદિર ચોકમાં તા.19ને રવિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાડુકીયા ધામની પ્રખ્યાત જય ખોડિયાર રામામંડળ કાર્યક્રમ યોજવાનું છે. આ કાર્યક્રમમાં પધારવા દલસુખભાઈ ચીખલીયા અને દિવ્યેશભાઈ ચીખલીયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
- text
- text