મોરબીના આંદરણા નિવાસી વનીતાબેન મારવણીયાનું અવસાન

મોરબી : મોરબીના આંદરણા ગામના નિવાસી વનીતાબેન શૈલેષભાઈ મારવણીયા તે શૈલેષભાઈ કાંતિલાલભાઈ મારવણીયાના પત્ની, કાંતિલાલભાઈ વીરજીભાઈ મારવણીયા, છગનભાઈ વીરજીભાઈ મારવણીયાના પુત્રવધુનું તારીખ 23-11-2023 ને...

મોરબી નિવાસી રામુબેન અમરશીભાઈ મોકાસણાનું અવસાન

મોરબી : મૂળ હડાળા હાલ મોરબી નિવાસી રામુબેન અમરશીભાઈ મોકાસણા (ઉ. વ. 75) તે અમરશીભાઈ પ્રેમજીભાઈ મોકાસણાના પત્ની અને ગોવિંદભાઇ તથા રાજેશભાઈના માતુશ્રીનું તારીખ...

મોરબી નિવાસી જશુબેન સાણજાનું અવસાન

મોરબી : મૂળ વીરપરડા હાલ મોરબી નિવાસી જશુબેન ઠાકરશીભાઈ સાણજા (ઉં.વ. 70) તે ઠાકરશીભાઈ ગંગારામભાઈ સાણજાના પત્ની, કિશનભાઈ ઠાકરશીભાઈ સાણજા (યુકે)ના માતાનું તારીખ 22-11-2023...

મોરબી નિવાસી મુક્તાબેન નટવરલાલ કૈલાનું અવસાન 

મોરબી : મુળ ખાખરેચી નિવાસી હાલ મોરબી કૈલા મુક્તાબેન (ઉ.વ.69) તે નટવરલાલ ચતુરભાઈ કૈલા (9228867264) ના પત્નિ અને વિજયભાઈ (9974270698) ના માતાનું તા. 20ને...

મોરબી : આબેદાબેન રહીમભાઈ ઘાંચીનું અવસાન

મોરબી : આબેદાબેન રહીમભાઈ ઘાંચી તે સ્વ. રાહીમભાઈ ઘાંચીના પત્ની તથા આશિફભાઈ રહીમભાઈ ઘાંચીના માતાનું અવસાન થયેલ છે. તેઓની મૈયત આજરોજ તા.20ને રાત્રે 11...

જીકિયારી નિવાસી દેવજીભાઈ બેચરભાઈ બુડાસણાનું અવસાન

મોરબી : જીકિયારી નિવાસી દેવજીભાઈ બેચરભાઈ બુડાસણા (ઉ.વ.72) તે વિનોદભાઈ દેવજીભાઈ બુડાસણાના પિતાશ્રીનું તા.18ને શનિવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી નિવાસી ગીતાબેન નરેન્દ્રભાઈ મણિયારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગીતાબેન નરેન્દ્રભાઈ મણિયાર તે આશિષભાઇ તથા કોમલ ઋષભભાઈ મહેતાના માતુશ્રી અને દામનગર નિવાસી ભાઈચંદ નરોત્તમદાસ અદાણીના દીકરીનું તારીખ 17 નવેમ્બરના...

મોરબી નિવાસી રમીલાબેન રાવલનું અવસાન

મોરબી : ગં.સ્વ. રમીલાબેન રમણીકલાલ રાવલ તે સ્વ.રમણીકલાલ દલપતરામ રાવલના પત્ની, હિતેષભાઇ, દક્ષેશભાઈ (ટીના મારાજ), શૈલેષભાઇના માતા, ઉદયભાઈ, મયુરભાઇ, ક્રિસભાઈના દાદી, હસુભાઈ તથા પ્રફુલભાઇના...

મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈનું નિધન

મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈ (રફાળેશ્વર મહાદેવ તથા વૈજનાથ મહાદેવ મંદિર- દાણાપીઠ, લોહાણાપરા)નું નિધન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને સોમવારે સાંજે 4થી 6...

મોરબી : રવાપર નિવાસી રવજીભાઈ ડાંગરનું અવસાન 

મોરબી : મોરબીના રવાપર નિવાસી રવજીભાઈ વસ્તાભાઇ ડાંગર (ઉ.વ.83) તે સતીષભાઈ રવજીભાઈ ડાંગર, રાજેશભાઈ રવજીભાઈ ડાંગર, મગનભાઈ રવજીભાઈ ડાંગર તથા અશોકભાઈ રવજીભાઈ ડાંગરના પિતાનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...

મતદાનનાં દિવસે બુથના ૧૦૦ મીટરમાં અનઅધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, આદર્શ આચારસંહિતાનું પાલન...