મોરબી નિવાસી રમીલાબેન રાવલનું અવસાન

- text


મોરબી : ગં.સ્વ. રમીલાબેન રમણીકલાલ રાવલ તે સ્વ.રમણીકલાલ દલપતરામ રાવલના પત્ની, હિતેષભાઇ, દક્ષેશભાઈ (ટીના મારાજ), શૈલેષભાઇના માતા, ઉદયભાઈ, મયુરભાઇ, ક્રિસભાઈના દાદી, હસુભાઈ તથા પ્રફુલભાઇના ભાભીનુ તારીખ 18/11/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20/11/2023 ને સોમવારના રોજ઼ બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસસ્થાન દક્ષેશભાઇ રાવલ (ટીના મારાજ ), કાલભૈરવનું મંદિર, ગોકુલ નગર, શક્ત સનાળા મુકામે રાખવામાં આવ્યું છે. (મો.નં. 99093 91918, 90330 78122)

- text

- text