મોરબી નિવાસી ગીતાબેન નરેન્દ્રભાઈ મણિયારનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગીતાબેન નરેન્દ્રભાઈ મણિયાર તે આશિષભાઇ તથા કોમલ ઋષભભાઈ મહેતાના માતુશ્રી અને દામનગર નિવાસી ભાઈચંદ નરોત્તમદાસ અદાણીના દીકરીનું તારીખ 17 નવેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 20 નવેમ્બરના રોજ સવારે 9:00 થી 10:00 વાગ્યે તેમજ પ્રાર્થનાસભા વિશાશ્રીમાળીની વાડી, નવાડેલા રોડ ખાતે રાખેલ છે.

- text

- text