મોરબીના આંદરણા નિવાસી વનીતાબેન મારવણીયાનું અવસાન

- text


મોરબી : મોરબીના આંદરણા ગામના નિવાસી વનીતાબેન શૈલેષભાઈ મારવણીયા તે શૈલેષભાઈ કાંતિલાલભાઈ મારવણીયાના પત્ની, કાંતિલાલભાઈ વીરજીભાઈ મારવણીયા, છગનભાઈ વીરજીભાઈ મારવણીયાના પુત્રવધુનું તારીખ 23-11-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-11-2023 ને સોમવારના રોજ રાત્રે 8 થી 9-30 કલાકે તેઓના નિવાસ સ્થાન આંદરણા ગામે રાખવામાં આવ્યું છે.

- text

- text