મોરબી નિવાસી જશુબેન સાણજાનું અવસાન

- text


મોરબી : મૂળ વીરપરડા હાલ મોરબી નિવાસી જશુબેન ઠાકરશીભાઈ સાણજા (ઉં.વ. 70) તે ઠાકરશીભાઈ ગંગારામભાઈ સાણજાના પત્ની, કિશનભાઈ ઠાકરશીભાઈ સાણજા (યુકે)ના માતાનું તારીખ 22-11-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમયાત્રા આજે બપોરે 3 વાગ્યે તેઓના નિવાસ સ્થાન 101, ગોલ્ડન પોઈન્ટ એપાર્ટમેન્ટ, ભરત પાન પાસે, રવાપર રોડ, મોરબી ખાતેથી નીકળશે. જેમનું બેસણું તારીખ 27/11/2023 ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાકે ઉમિયા ચોક, નરસંગ સોસાયટી, રવાપર રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text