મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈનું નિધન

- text


મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈ (રફાળેશ્વર મહાદેવ તથા વૈજનાથ મહાદેવ મંદિર- દાણાપીઠ, લોહાણાપરા)નું નિધન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને સોમવારે સાંજે 4થી 6 શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, શીતળા માતાજી મંદિરની પાસે, મોરબી ખાતે રાખેલ છે. શ્રી શક્તિ પૂજન તા.30ને ગુરૂવારના રોજ રાખેલ છે.

- text

- text