મોરબી નિવાસી મુક્તાબેન નટવરલાલ કૈલાનું અવસાન 

- text


મોરબી : મુળ ખાખરેચી નિવાસી હાલ મોરબી કૈલા મુક્તાબેન (ઉ.વ.69) તે નટવરલાલ ચતુરભાઈ કૈલા (9228867264) ના પત્નિ અને વિજયભાઈ (9974270698) ના માતાનું તા. 20ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે ઉમા ટાઉનશીપ, રોયલ હાઈટ્સ ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text